આપ્તવાણી-૧૪ ભાગ-૨
Book information
Description
આ આપ્તવાણીમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અનુભવેલા આત્માના ગુણધર્મો અને સ્વભાવનું વર્ણન છે. થિયરેટિકલ અને એટલું જ પ્રેક્ટિકલ રીતે, એ ગુણને ઉપયોગમાં પોતે કેવી રીતે લઈ શક્યા, એમને એ વર્ત્યું છે અને આપણને પણ એને ઉપયોગમાં લઈ આત્મામાં આવી જવાની અદભુત સમજ આપી શક્યા. અને એ ગુણ ઉપયોગમાં લઈ સંસારી પરિસ્થિતિઓમાં વીતરાગતા કેવી રીતે રાખી શકાય, તેવી વાતો સિદ્ધ સ્તુતિના ચેપ્ટરમાં આપણને પ્રાપ્ત થાય છે તથા લૌકિક માન્યતાઓ સામે વાસ્તવિકતા શું છે ? તેમ જ માન્યતાઓની વિવિધ દશાઓમાં આ ગુણ-સ્વભાવ કેવી રીતે ઉપયોગમાં લેવાય ? જ્ઞાની પુરુષને આવા ગુણ-સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે ? અને એથી આગળ તીર્થંકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તતું હશે ? એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે, તે સર્વ અત્રે સમાવિષ્ટ થઈ છે.
Similar books
No Surrender
2017 · EPUB
Ten Poems to Open Your Heart
2007 · EPUB
Inviting a Monkey to Tea: Befriending Your Mind and Discovering Lasting Contentment
2014 · EPUB
The Path to Wholeness: Managing Emotions, Finding Healing, and Becoming Our Best Selves
2023 · EPUB
Communication Plus
2006 · EPUB
Channel Your Goddess Energy: Discover the power of these ancient archetypes
2015 · EPUB
वैदिक आध्यात्मिक दिव्य ज्ञानमाला: परिपूर्ण र आनन्दमय जीवनका लागि
2021 · EPUB
Daily Doses of Wisdom: A Year of Buddhist Inspiration
2013 · EPUB